🙏જાતીવાદ નાં ચસ્મા ઉતર્યા બાદ જ આ મેસેજ વાંચવો...🙏
🔨કોઈ સાંકળ ને તોડવી હોય તો પહેલા તેની સૌથી નબળી કળી હોય તે શોધો કે જ્યાંથી સાંકળ ઝડપ થી તૂટી જાય..
⛏અને પછી વાર કરો તેની સૌથી મજબૂત કળી પર, કે જેથી તેની સાથે જકડાયેલી અન્ય કળીઓ નબળી થઇ જાય.
ગુજરાત માં આવું જ થઇ રહ્યું છે.
👇👇👇👇👇
સાંકળ = હિન્દૂ સમાજ
નબળી કળી = વાલ્મિકી (દલિત) સમાજ
મજબૂત કળી = પાટીદાર સમાજ
તોડનાર: વિધર્મી N. G. O. તથા મતબેન્ક નો ફાયદો ઉઠાવનાર રાજનેતાઓ અને પક્ષો....
સમજનાર સમજી જશે....
👇👇👇👇👇👇
ઉનાની ઘટના માં નીચે ની સત્ય હકીકતો ધ્યાન માં રાખીયે....
1. ગુંડાઓ એ પોતાના નિજી લાભ માટે દલિતો પર કારણ વિના નો અત્યાચાર ગુજાર્યો...(કેમ કે એક ગામ નાં સરપંચ ને તેનાં ખેતર ની બાજુ મા દલિતો ચામડું ઉતરતા એટ્લે તેની દુર્ગંધ આવતી હતી.)
2. મીડિયા એ ગુંડાઓ ને "હિન્દૂ" અને "ગૌ રક્ષક" નામ આપ્યું.
એક કાંકરે ત્રણ પક્ષી માર્યા. 👉ગૌ રક્ષા ના મુદે હિન્દૂ સમાજ ની કટ્ટરતા ગણાવી 👉હિન્દૂ સમાજ ની એકતા તોડવા નું કામ કર્યું. 👉 આ બધા પાછળ ભાજપ સરકારનો હાથ ગણાવ્યો.
3. રાજકારણીયો એ ગુંડાઓ ને ભાજપ " માં ખપાવી રાજકીય અત્યાચાર સાબિત કર્યો.
4. બિન દલિત અને દલિત સમાજ વચ્ચે અંતર વધારવા ના પ્રયાસો ચાલુ થયા છે.
આપણે નીચેની વાતો યાદ રાખીયે...
👉દલિતો આપણા જ ભાઈઓ છે.
👉તેઓ પણ એજ દેવી દેવતાઓ ને પૂજે છે જેને આપણે પુજીયે છીયે.
👉 મોગલો નાં અત્યાચાર થી આપણાં વડવાઓ મુસ્લિમ થઇ ગયા જ્યારે અમુક જાતીઓ એ હલકી કક્ષા નું કામ સ્વીકાર્યું પણ હિન્દૂ ધર્મ નાં છોડ્યો.
👉 ડો. બાબા સાહેબ નો હિન્દૂ સમાજ પર ઉપકાર છે કે તેને હિંદુ ધર્મ ના પ્રતીક રૂપી બૌદ્ધ ધર્મ અપનાવ્યો.
👉 ફક્ત કલ્પના કરો કે જો બાબા સાહેબે અન્ય ધર્મ અપનાવ્યો હોત તો ભારત માં આજે હિન્દૂઓ ની વસ્તી 25% ઓછી હોત અને વિધર્મીઓ ની વસ્તી 25% વધારે હોત.
👉 હિન્દૂ સમાજ ને તોડવા માટે આવી બધી ઘટનાઓ/આંદોલનો બને છે (બનાવવા માં આવે છે) અને તેની પાછળ મતબેન્ક ની રાજનીતિતો છે જ પણ વિદેશી તાકતો પણ હિન્દુસ્તાનની એકતા ને તોડવા માં પૂર જોશ માં કામ કરે છે.
⛳ખોટા જાતિ આધારિત મેસેજ કે સમાચાર ના પ્રભાવ માં આવી ને હિન્દૂ સમાજ ને તોડનારા મેસેજ ફોરવર્ડ ના કરીયે પણ સત્ય સમજીએ અને બીજા ને સમજાવીએ
⛳જો હિન્દૂ સમાજ જ નહિ રહે તો હિન્દુસ્તાન નું કોઈ અસ્તિત્વ નહિ રહે....
⛳ હમ ચાહે કોનગ્રેસી હો, ભાજપી હો, આપીયે હો પર સબસે પહલે હિન્દૂ હૈ.... હિન્દુસ્તાન ઔર હિન્દૂ કી એકતા સે બઢકર કોઈ પક્ષ નહિ હૈ....
⛳ આઓ સાથે મળી ને આ વિધર્મિયો ને અને રાજનેતાઓ ને બતાવી દઈએ કે હિન્દૂ સમાજના કોઈ પણ અંગ પર આઘાત થશે ત્યારે પૂરો હિન્દૂ સમાજ તેની સાથે છે.
હિન્દૂ હિન્દુ એક રહે....
ભેદ ભાવ કો નહિ સહે....
👉દલિતો ને જો હિન્દૂ સમાજ સ્વીકારવા તૈયાર ના હોય તો મુસ્લિમ અને ખ્રિસ્તી લોકો તો ખોળો પાથરી ને જ બેઠા છે.
👉જો મેસેજ સાચો હોય, દલિતો પ્રત્યે નો પૂર્વગ્રહ છૂટી ગયો હોય અને સાચેજ જ આપણે તેને ભાઈ તરીકે સ્વીકારવા માંગતા હોય તો અને તો જ શેર કરો...
🔨કોઈ સાંકળ ને તોડવી હોય તો પહેલા તેની સૌથી નબળી કળી હોય તે શોધો કે જ્યાંથી સાંકળ ઝડપ થી તૂટી જાય..
⛏અને પછી વાર કરો તેની સૌથી મજબૂત કળી પર, કે જેથી તેની સાથે જકડાયેલી અન્ય કળીઓ નબળી થઇ જાય.
ગુજરાત માં આવું જ થઇ રહ્યું છે.
👇👇👇👇👇
સાંકળ = હિન્દૂ સમાજ
નબળી કળી = વાલ્મિકી (દલિત) સમાજ
મજબૂત કળી = પાટીદાર સમાજ
તોડનાર: વિધર્મી N. G. O. તથા મતબેન્ક નો ફાયદો ઉઠાવનાર રાજનેતાઓ અને પક્ષો....
સમજનાર સમજી જશે....
👇👇👇👇👇👇
ઉનાની ઘટના માં નીચે ની સત્ય હકીકતો ધ્યાન માં રાખીયે....
1. ગુંડાઓ એ પોતાના નિજી લાભ માટે દલિતો પર કારણ વિના નો અત્યાચાર ગુજાર્યો...(કેમ કે એક ગામ નાં સરપંચ ને તેનાં ખેતર ની બાજુ મા દલિતો ચામડું ઉતરતા એટ્લે તેની દુર્ગંધ આવતી હતી.)
2. મીડિયા એ ગુંડાઓ ને "હિન્દૂ" અને "ગૌ રક્ષક" નામ આપ્યું.
એક કાંકરે ત્રણ પક્ષી માર્યા. 👉ગૌ રક્ષા ના મુદે હિન્દૂ સમાજ ની કટ્ટરતા ગણાવી 👉હિન્દૂ સમાજ ની એકતા તોડવા નું કામ કર્યું. 👉 આ બધા પાછળ ભાજપ સરકારનો હાથ ગણાવ્યો.
3. રાજકારણીયો એ ગુંડાઓ ને ભાજપ " માં ખપાવી રાજકીય અત્યાચાર સાબિત કર્યો.
4. બિન દલિત અને દલિત સમાજ વચ્ચે અંતર વધારવા ના પ્રયાસો ચાલુ થયા છે.
આપણે નીચેની વાતો યાદ રાખીયે...
👉દલિતો આપણા જ ભાઈઓ છે.
👉તેઓ પણ એજ દેવી દેવતાઓ ને પૂજે છે જેને આપણે પુજીયે છીયે.
👉 મોગલો નાં અત્યાચાર થી આપણાં વડવાઓ મુસ્લિમ થઇ ગયા જ્યારે અમુક જાતીઓ એ હલકી કક્ષા નું કામ સ્વીકાર્યું પણ હિન્દૂ ધર્મ નાં છોડ્યો.
👉 ડો. બાબા સાહેબ નો હિન્દૂ સમાજ પર ઉપકાર છે કે તેને હિંદુ ધર્મ ના પ્રતીક રૂપી બૌદ્ધ ધર્મ અપનાવ્યો.
👉 ફક્ત કલ્પના કરો કે જો બાબા સાહેબે અન્ય ધર્મ અપનાવ્યો હોત તો ભારત માં આજે હિન્દૂઓ ની વસ્તી 25% ઓછી હોત અને વિધર્મીઓ ની વસ્તી 25% વધારે હોત.
👉 હિન્દૂ સમાજ ને તોડવા માટે આવી બધી ઘટનાઓ/આંદોલનો બને છે (બનાવવા માં આવે છે) અને તેની પાછળ મતબેન્ક ની રાજનીતિતો છે જ પણ વિદેશી તાકતો પણ હિન્દુસ્તાનની એકતા ને તોડવા માં પૂર જોશ માં કામ કરે છે.
⛳ખોટા જાતિ આધારિત મેસેજ કે સમાચાર ના પ્રભાવ માં આવી ને હિન્દૂ સમાજ ને તોડનારા મેસેજ ફોરવર્ડ ના કરીયે પણ સત્ય સમજીએ અને બીજા ને સમજાવીએ
⛳જો હિન્દૂ સમાજ જ નહિ રહે તો હિન્દુસ્તાન નું કોઈ અસ્તિત્વ નહિ રહે....
⛳ હમ ચાહે કોનગ્રેસી હો, ભાજપી હો, આપીયે હો પર સબસે પહલે હિન્દૂ હૈ.... હિન્દુસ્તાન ઔર હિન્દૂ કી એકતા સે બઢકર કોઈ પક્ષ નહિ હૈ....
⛳ આઓ સાથે મળી ને આ વિધર્મિયો ને અને રાજનેતાઓ ને બતાવી દઈએ કે હિન્દૂ સમાજના કોઈ પણ અંગ પર આઘાત થશે ત્યારે પૂરો હિન્દૂ સમાજ તેની સાથે છે.
હિન્દૂ હિન્દુ એક રહે....
ભેદ ભાવ કો નહિ સહે....
👉દલિતો ને જો હિન્દૂ સમાજ સ્વીકારવા તૈયાર ના હોય તો મુસ્લિમ અને ખ્રિસ્તી લોકો તો ખોળો પાથરી ને જ બેઠા છે.
👉જો મેસેજ સાચો હોય, દલિતો પ્રત્યે નો પૂર્વગ્રહ છૂટી ગયો હોય અને સાચેજ જ આપણે તેને ભાઈ તરીકે સ્વીકારવા માંગતા હોય તો અને તો જ શેર કરો...
No comments:
Post a Comment